ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

Tuesday, June 12, 2018

જયારે તમે કોઈ કામ ન કરતા હોય,
ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો,
જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય.
** B.spe.~Jadav **

સારા સંસ્કાર કોઈ મોલ માંથી નહી સાહેબ...
પરિવારના માહોલ માંથી મળે છે.
જેણે મોટા કર્યા ને સાહેબ...
એની સામે ક્યારેય મોટા ન થતા.
** B.spe.~Jadav **

શું તમને ખબર છે...?
તમે ક્યારે કંઈક નવું વિચારો છો...!
જયારે તમે કોઈને વિચારતા જોવો છો ત્યારે,
અથવા તો તમે એકલા હોવ છો ત્યારે.
** B.spe.~Jadav **

You Might Also Like

2 comments

  1. માણસ માણસના Mind માં શું વિચારે તે જાણી નથી શકતા.
    અને આજની ટેકનોલોજી તો જુઓ Youtube માણસ જે મન માં વિચારે તે બતાવે.

    ReplyDelete
  2. જોરદાર - જબરદસ્ત - જમાવટ

    ReplyDelete

Featured post

ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

જયારે તમે કોઈ કામ ન કરતા હોય, ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો, જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય. ** B.sp...

Adveticement