Home

Thursday, January 11, 2018

** જાણો મકર સંક્રાંતિ નું મહત્વ **
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
  • સૂર્ય નું મકર રસી માં પ્રવેશ કરવું એનેજ મકર સંક્રાંતિ (ઉત્તરાયણ) કહેવાય છે.
  • આ દિવસ થી સૂર્ય ઉતરાયણ થઇ જાય છે.
  • શાસ્ત્રો માં ઉતરાયણ ના સમય ને  દેવતાઓ નો  દિવસ અને દક્ષિણાયન ને દેવતાઓ ની રાત કહેવાય છે.
  • આ દિવસે સ્નાન , દાન, તપ, જપ અને અનુસ્થાન નું સૌથી વધારે મહત્વ છે.

You Might Also Like

0 comments

Featured post

ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

જયારે તમે કોઈ કામ ન કરતા હોય, ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો, જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય. ** B.sp...

Adveticement