- Tuesday, February 27, 2018
- 0 Comments
જે વ્યક્તિ ક્યારેય ભૂલ નથી કરતો,
એ વ્યક્તિ ક્યારેય કંઈપણ નવું નથી કરી શકતો.
** B.spe.~Jadav **
'સુખ' એ 'જીવન' ની ચાવી છે,
'સંઘર્ષ' એ 'સફળતા' ની ચાવી છે.
** B.spe.~Jadav **
કોઈપણ વ્યક્તિ શર્વગુણ શંપન્ન નથી હોતી,
પણ જો આપણે એનો પીછો કરીએ,
તો આપણે શ્રેષ્ઠ જરૂર બની શકીએ છીએ.
** B.spe.~Jadav **
મન ની શક્તિ એ જીવન સમાન છે,
અને નબળાઈ એ મૃત્યુ સમાન છે.
** B.spe.~Jadav **
વ્યક્તિ ના પરિચય ની સરુવાત ભલે એના ચહેરા થી થતી હોય,
પણ એની સંપૂર્ણ ઓળખ તો એની વાણીથી જ થાય છે.
** B.spe.~Jadav **
- Tuesday, February 27, 2018
- 0 Comments
દરેક વ્યક્તિ ના રસ્તા ની ત્રણ રૂકાવટ 'ડર','ચિંતા' અને 'શંકા'.
જો આ ત્રણેય ને પાર કરી શકો એમ છો,
તો તમને કામયાબ થવાથી કોઈ રોકી શકતું નથી.
** B.spe.~Jadav **
જે માં-બાપ ની આગળ જુકે છે ને...
દુનિયા મા કોઈ ની તાકાત નથી કે એને જુકાવી શકે.
** B.spe.~Jadav **
અસફળતા એ માત્ર અનુભવ છે, સફળતા માટે.
** B.spe.~Jadav **
આપણા જીવન નું સુખ અને સફળતા,
એ આપણા વિચારો પર આધારીત છે.
** B.spe.~Jadav **
દોસ નો ગોતો,
ઉપાય ગોતો.
** B.spe.~Jadav **
- Tuesday, February 20, 2018
- 0 Comments
हर इन्शान के रास्ते की तीन बड़ी मुश्किले 'डर','चिंता' और 'शंका'.
अगर इन तीनो को पार कर शकते हो,
तो तुम्हे कामयाब होने से कोई नहीं रोक शकता.
** B.spe.~Jadav **
जो माँ-बाप के आगे जुकते हे ना...
दुनिया मे किसीकी ताकत नहीं की उनको जुका सके.
** B.spe.~Jadav **
असफलता शिर्फ़ अनुभव हे, सफलता के लिए.
** B.spe.~Jadav **
हमारे जीवन का सुख ऑर सफलता,
हमारी सोच पर निर्भर करता हे.
** B.spe.~Jadav **
भूल मत ढूंडो,
उपाय ढूंडो.
** B.spe.~Jadav **
** B.spe.~Jadav **
- Tuesday, February 20, 2018
- 0 Comments
- Monday, February 12, 2018
- 0 Comments
આજે જ તમારૂ જીવન બદલો.
કોઈ પણ કામ ભવિષ્ય મા કરવા પર ના છોળો,
અત્યારે જ કરો, મોળુ કર્યા વગર.
** B.spe.~Jadav **
દરેક સમયે ભોજન જમતા પેહલા, તમે જ્યાં બેઠા છો ત્યાંથી,
એ ભોજન ભગવાન ને ધરીને, પ્રાર્થના કરવી જોઈએ.
ત્યાર બાદ તે ભોજન નથી રેહતું, પ્રશાદ થઈ જાય છે.
ત્યાર બાદ ભોજન કરવું જોઈએ.
** B.spe.~Jadav **
ભાગ નહી કર પ્રયાશ,
કર પ્રયાશ ભાગ નહી.
** B.spe.~Jadav **
જયારે આપણે જીવન માં આગળ વધી જાય છીએ,
ત્યારે અમુકવાર આપણે આપણા માતા-પિતા ના
નાના પણ અમૂલ્ય સંસ્કાર ભૂલી જતા હોય છીએ.
એ ક્યારેય ના ભૂલવા જોઈએ,
એ આપણા માટે અમૃત સમાન હોય છે.
** B.spe.~Jadav **
વ્યક્તિ ત્યા શુધી હારતો નથી, જ્યાં શુધી એ મન થી હાર નથી માનતો.
જયારે એ મન થી હાર માને છે, ત્યાર બાદ જ તે હારે છે.
માટે મન થી ક્યારેય હાર નો માનો, ફરી પ્રયાસ કરો.
** B.spe.~Jadav **
- Sunday, February 11, 2018
- 0 Comments
आज ही तुम्हारी गींदगी बदलो.
कोई भी काम भविष्य में करने पर मत छोडो,
अभी करो, बिना देर किये.
** B.spe.~Jadav **
हर वक्त खाना खाने से पेहले, तुम जहा बेठे हो वही से,
उस खाने को भगवान को धरके, प्रार्थना करनी चाहिए.
उसके बाद वो खाना नहीं रेहता, बल्कि प्रशाद हो जाता हे.
** B.spe.~Jadav **
भाग मत कर प्रयाश,
कर प्रयाश भाग मत.
** B.spe.~Jadav **
जब हम जींदगी में आगे बढ़ जाते हे,
तब कहीबार हम अपने मता-पिता के
छोटे पर अमूल्य शंस्कार भूल जाते हे.
एसा कभी नहीं करना चाहिए,
वो अपने लीये अमृत के बराबर होते हे.
** B.spe.~Jadav **
व्यक्ति तब तक हारता नहीं, जब तक वो मन से हार नहीं मानता.
जब वो मन से हार मानता हे, उसके बाद ही वो हारता हे.
तो कभी मन से हार मत मानो.
** B.spe.~Jadav **
- Sunday, February 11, 2018
- 0 Comments
खुद पे भरोशा रखो
एक नयी पहेचान बनाओ, की जिसके साथ
तुम हसते हसते पूरी जिन्दगी बिता सको.
** B.spe.~Jadav **
जब तुम प्रयाश करते हो,
तब थकावट मेहसूस करते हो शांति नहीं.
ओर उसी प्रयाश से एक दिन सफलता मिलती हे.
** B.spe.~Jadav **
जब तुम जिग्नासु और आतुर होते हो,
तब तुम्हे अपने पसंद के काम करने की इच्छा होती हे.
और उसको पूरा करने मे भी जायदा मजा आता हे.
** B.spe.~Jadav **
ज्यादातर के लोग शांत हो जाते हे,
क्युकी वो एसा देखते हे की अब तक कितना चले,
पर ऐ नै देखते की आगे क्या आने वाला हे.
** B.spe.~Jadav **
नए दिन के साथ, नइ शकती और नई सोच आती हे.
** B.spe.~Jadav **
- Wednesday, February 07, 2018
- 0 Comments
પોતાના પર વિશ્વાસ રાખો
એક નવી પહેચાન બનાવો, કે જેની સાથે
તમે હસતા હસતા આખી જીંદગી વિતાવી શકો.
** B.spe.~Jadav **
જયારે તમે પ્રયાસ કરો છો,
ત્યારે થકાવટ અનુભવો છો શાંતિ નહિ.
અને એજ પ્રયાસ થી એક દિવસ સફળતા મળે છે
** B.spe.~Jadav **
જયારે તમે જિજ્ઞાસુ અથવા આતુર હોવ છો,
ત્યારે તમને ગમતા કામ કરવા ના વિચાર આવે છે.
અને એ પુરા કરવાની પણ ખુબ મજા આવે છે.
** B.spe.~Jadav **
મોટા ભાગના લોકો શાંત થઇ જાય છે,
કારણ કે તેઓ એવું જોવે છે કે અત્યાર સુધી કેટલુ ચાલ્યા,
પણ એ નથી જોતા કે હવે આગળ શું આવશે.
** B.spe.~Jadav **
નવા દિવસ સાથે, નવી તાકાત અને નવા વિચારો આવે છે.
** B.spe.~Jadav **
** B.spe.~Jadav **
- Wednesday, February 07, 2018
- 0 Comments
આપણે આપણા માં રહેલા દુર્ગુણો તો કાઢવા જ જોઈએ,
પણ સૌપ્રથમ એ જ્યાંથી આવે છે એ સ્ત્રોત ને કાઢવાની જરૂર છે.
** B.spe.~Jadav **
જયારે આપણે નાના હતા, ત્યારે માતા-પિતા એ આપણી સેવા કરી હતી.
અત્યારે આપણે મોટા થઇ ગયા છીએ, તો આપણે એની સેવા કરવી જોઈએ.
આજે આપણે જે કાઈ મેળવ્યું છે, તેની શરૂવાત આપણા માતા-પિતા થી જ થઇ હતી.
** B.spe.~Jadav **
માતા-પિતા થી મોટું, આ દુનિયા માં કોઈ નથી.
માતા-પિતા અને ગુરુજી ની આજ્ઞા નું હંમેશા પાલન કરવું જોઈએ.
કેમ કે એમની આજ્ઞામાં આપણું હિત જ હોય છે.
** B.spe.~Jadav **
સૌ પ્રથમ પોતાને પૂછો કે તમારે સુ કરવું છે,
અને પછી એ કરો જે તમારે કરવું છે.
** B.spe.~Jadav **
મહાન વ્યક્તિ ક્યારેક સારી તક મળવાની રાહ નથી જોતા,
કે નથી એના માટે ક્યારેય ફરીયાદ કરતા,
એતો મહેનત કરે છે અને સારી તકો ઉભી કરી દે છે.
** B.spe.~Jadav **
- Thursday, February 01, 2018
- 0 Comments
हमें अपने में रहे दुर्गुण को तो निकालना ही चाहिए,
लेकिन उससे पेहले , उसके स्त्रोत को निकलना चाहिए.
** B.spe.~Jadav **
जब हम छोटे थे, तब माता-पिता ने हमारी सेवा की थी,
अब जब हमें बड़े हो गए हे, तो हमें उसकी सेवा करनी चाहिए.
अभी हमने जो भी प्राप्त किया हे, उसकी सुरुवात हमारे माता-पिता से ही हुई थी.
** B.spe.~Jadav **
माता-पिता से बढ़कर इस दुनिया में कोई नहीं हे.
माता-पिता और गुरूजी की आगना का पालन करना चाहिए.
क्युकी उसकी आगना में हमारा हित ही होता हे.
** B.spe.~Jadav **
सबसे पेहले खुद को पूछो की तुम क्या करना चाहते हो,
उसके बाद वो करो जो तुम्हे करना हे.
** B.spe.~Jadav **
महान ईन्सान कभी भी अच्छी तक मिलने की राह नहीं देखते,
और न कभी उसके लिए फरीयाद करते हे,
ओतो बस महेनत करते हे और तक खडी कर देते हे.
** B.spe.~Jadav **
- Thursday, February 01, 2018
- 0 Comments