ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar
Sunday, February 11, 2018
આજે જ તમારૂ જીવન બદલો.
કોઈ પણ કામ ભવિષ્ય મા કરવા પર ના છોળો,
અત્યારે જ કરો, મોળુ કર્યા વગર.
** B.spe.~Jadav **
દરેક સમયે ભોજન જમતા પેહલા, તમે જ્યાં બેઠા છો ત્યાંથી,
એ ભોજન ભગવાન ને ધરીને, પ્રાર્થના કરવી જોઈએ.
ત્યાર બાદ તે ભોજન નથી રેહતું, પ્રશાદ થઈ જાય છે.
ત્યાર બાદ ભોજન કરવું જોઈએ.
** B.spe.~Jadav **
ભાગ નહી કર પ્રયાશ,
કર પ્રયાશ ભાગ નહી.
** B.spe.~Jadav **
જયારે આપણે જીવન માં આગળ વધી જાય છીએ,
ત્યારે અમુકવાર આપણે આપણા માતા-પિતા ના
નાના પણ અમૂલ્ય સંસ્કાર ભૂલી જતા હોય છીએ.
એ ક્યારેય ના ભૂલવા જોઈએ,
એ આપણા માટે અમૃત સમાન હોય છે.
** B.spe.~Jadav **
વ્યક્તિ ત્યા શુધી હારતો નથી, જ્યાં શુધી એ મન થી હાર નથી માનતો.
જયારે એ મન થી હાર માને છે, ત્યાર બાદ જ તે હારે છે.
માટે મન થી ક્યારેય હાર નો માનો, ફરી પ્રયાસ કરો.
** B.spe.~Jadav **
0 comments