ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

Tuesday, February 27, 2018

જે વ્યક્તિ ક્યારેય ભૂલ નથી કરતો,
એ વ્યક્તિ ક્યારેય કંઈપણ નવું નથી કરી શકતો.
** B.spe.~Jadav **

'સુખ' એ 'જીવન' ની ચાવી છે,
'સંઘર્ષ' એ 'સફળતા' ની ચાવી છે.
** B.spe.~Jadav **

કોઈપણ વ્યક્તિ શર્વગુણ શંપન્ન નથી હોતી,
પણ જો આપણે એનો પીછો કરીએ,
તો આપણે શ્રેષ્ઠ જરૂર બની શકીએ છીએ.
** B.spe.~Jadav **

મન ની શક્તિ એ જીવન સમાન છે,
અને નબળાઈ એ મૃત્યુ સમાન છે.
** B.spe.~Jadav **

વ્યક્તિ ના પરિચય ની સરુવાત ભલે એના ચહેરા થી થતી હોય,
પણ એની સંપૂર્ણ ઓળખ તો એની વાણીથી જ થાય છે.
** B.spe.~Jadav **

You Might Also Like

0 comments

Featured post

ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

જયારે તમે કોઈ કામ ન કરતા હોય, ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો, જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય. ** B.sp...

Adveticement