ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

Thursday, March 29, 2018

આજ નઈ તો પછી ક્યારેક,
કરશે લોકો ગૌર ક્યારેક.
** B.spe.~Jadav **

કળવું સત્ય,
બદામ ખાવાથી અકલ નથી આવતી,
ધક્કા ખાવા થી આવે છે.
** B.spe.~Jadav **

જો તમારી સાથે ચમત્કાર ન થતા હોય,
તો ખુદ એક ચમત્કાર બની જાવ.
** B.spe.~Jadav **

ભગવાન ના ભરોસે ન બેસો,
શું ખબર ભગવાન તમારા ભરોસે બેઠા હોય,
માટે કર્મ કરો, ભગવાન સફળતા જરૂર આપશે.
** B.spe.~Jadav **

સંસાર માં ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ વધે છે,
અને ઈચ્છા પૂરી થાય તો લોભ વધે છે.
માટે જીવન ની દરેક પરિસ્થિતિ માં,
ધીરજ રાખવી જોઈએ.
** B.spe.~Jadav **

You Might Also Like

0 comments

Featured post

ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

જયારે તમે કોઈ કામ ન કરતા હોય, ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો, જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય. ** B.sp...

Adveticement